ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
તમે જો ગયા વર્ષે મરચીમાં PSAP ખાતરનો સફળ પ્રયોગ કર્યો હોઈ તો તમારા પરિણામો તમારા પાડોશીને કહો ભલેને તે પણ ઉપજ મેળવે , જ્ઞાન વહેંચવાથી વધે છે ,
આપણે જે દવા કે જંતુનાશક કે ખાતરના પ્રયોગો કર્યા હોઈ અને સારા અસરકારક પરિણામ મળ્યા હોય તો તે આપણે બીજાને પણ જણાવીએ , આપણી સફળતા બીજાને પણ કહીયે , ચાલો જીતો જિતાડો અપનાવીએ
PSAP ખાતર ના ગયા વર્ષના પરિણામો એ ઘણા મિત્રોએ વધુ વજનદાર લીલા મરચાની ભારી મેળવીને ગયા વર્ષની લીલામરચાંની તેજીનો લાભ લીધો હતો
અને જેમણે સૂકા મરચાની ઊંચી ક્વાલિટીનો માલ માર્કેટમાં વેચ્યો અને તેને યાર્ડમાં સૌથી ઉંચા ભાવ મળ્યા ત્યારે કહેતા હતા કે PSAP ઉત્તમ ખાતર છે કે જેને લીધે મરચાની ક્વાલિટી અને મરચાના ખોખાનું વજન સારું મળ્યું હતું ,
ગયા વર્ષે PSAP ખાતર મરચી ઉગાડતા ખેડૂતોને શરૂઆતમાં મોંઘુ લાગતું હતું પણ જયારે લીલા મરચાની તેજીનો કે સૂકા મરચા ના વજન અને ક્વાલિટી ને લીધે ઉંચા ભાવ મળ્યા ત્યારે માન્યા હતા કે PSAP ખાતર નવીન ખાતર છે .
તમારે લીલા વેચવા હોય કે સૂકા PSAP ખાતરનો પ્રયોગ કરો, મણિકા વધારો , આજથીજ 75 થી 100 ગ્રામ પ્રતિ પમ્પ નો છટકાવ નિયમિત શરું કરો , એવું લાગે તો એક વીઘામાં પ્રયોગ કરો અને જુવો કે મરચીની અંદર કેવી પ્રતિકારશક્તિ આવે છે
વધુ વિગત માટે અને કુરિયરથી મંગાવવા 9825229766
વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રીજા દિવસે ત્રિશુલ અપનાવો એટલે કે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
આપણે મરચીના પાકમાં પોષણ ન્યુટ્રીશન - છોડની તંદુરસ્તી - મૂળની તંદુરસ્તી - છોડની પ્રતિકાર શક્તિ કે સાચું ખાતર અને સૂક્ષ્મતત્વોની જરૂરિયાત સાથે જમીનના પી એચ પર ધ્યાનજ નથી આપતા પછી કહીયે છીએ કે ઉત્પાદન નથી મળતું .ગોળ નાખો એટલું ગળ્યું થાય . જો આના પર ધ્યાન આપીયે અને સાથે સાથે છોડની આસપાસના હવામાનના વિપરીત આઘાત સામે પણ છોડ ટક્કર જીલે અને પ્રતિકારક રહે તેવું કરીયે તો એક એક છોડ ભરપૂર ફાલ આપી સુંડલા ભરી દે .
જો આ રસી મુકીયે તો આપણા દવાના સ્પ્રે જ ઘટી જાય, દવાના સ્પ્રે ઘટે તો આપનો ખર્ચ પણ ઘટી જાય અને મિત્રો જો ખર્ચ ઘટે તોજ નફો વધે.
આ નવી શોધ એટલે PSAP અથવા પોટેશિયમ મોલેક્યુલ કેવી રીતે કામ કરે તો તેનો જવાબ છે મરચીના પાન પહોળા અને ઘાટ લીલા જોવા મળે, છોડમાં નવો વિકાસ અને જુસ્સો જોવા મળે , ફૂટ અને ફાલની સંખ્યા વધે,મરચાનો ઉતારો વધે ફળનું વજન વધે,છોડ પ્રતિકારક અને મજબૂત બને, છોડ વાતાવરણીય આઘાતો સામે લડે એટલે વાયરસ કે કુક્ડ વાળા છોડ પણ નવી ફૂટ કાઢે .
સ્પ્રે ઘટે તો ખર્ચ બચે ને ખર્ચ બચે તો નફો વધે
PSAP નો અખતરો એક વીઘા માં કરીને જુવો , ચાલો એક વીઘા માં નહિ અર્ધો વિઘો PSAP ને આપો ને દર 20 દિવસે PSAP નો સ્પ્રે કરો અને પછી જુવો કે શું બદલાવ આવે છે ? તમારા ખર્ચાળ દવાના કેટલા સ્પ્રે ઘટે છે ? રોગ જીવાત કેટલા ઓછા આવે છે ?
જોજો એમ નહિ માની લેતા કે PSAP કુક્ડને કે જીવાતને મારે છે ? ના , તે રોગ જીવાત કે કુક્ડની દવા નથી તે તો છોડનું નવીન પ્રકારનું પોષણ છે - છોડની સંરક્ષણ રસી છે
PSAP એટલે = પોટેશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ ,
વધુ વિગત માટે કુરિયર થી મંગાવવા માટે 9825229766
વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રિશુલ એટલેકે 3 વખત - 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો
પી એસ એ પી ખાતરના લીધે મરચીના પાન પહોળા અને છોડ માં નવો વિકાસ જોવા મળે
પી એસ એ પી ખાતરના લીધે મરચી તંદુરસ્ત અને જુસ્સાવાળી થઇ જાય
પી એસ એ પી ખાતરના લીધે છોડ માં ફૂટ અને ફાલ ની સંખ્યા વધે છે
પી એસ એ પી ખાતરથીલીલા મરચા નો ઉતારો વધે કારણકે ફળ નું વજન વધે
પી એસ એ પી ખાતરથી રોગ જીવાત મારે નહિ પણ છોડ ની પ્રતિકારશક્તિ વધે , છોડ મજબૂત બને
પી એસ એ પી ખાતરથીછોડ વાતાવરણીય આઘાતો સામે લાડવા સક્ષમ બને તેથી છોડ વધુ ઉપજ આપે
પી એસ એ પી ખાતરવાયરસ કે કુક્ડની દવા નથી પણ સામે લડવાની શક્તિ મળે એટલે છોડ નવી ફૂટ કાઢે .
પીએસએપી PSAP ખાતર એક નવા પ્રકારનું ખાતર છે , વધુ વિગત માટે