Showing posts with label નુકશાન. Show all posts
Showing posts with label નુકશાન. Show all posts
મરચીની ખેતીમાં આવતી વિવિધ જીવાતોને કાબૂમાં લેવા માટે આપણું સૂત્ર એ હોવું જોઇએ કે દુશ્મનને નબળી કડી શોધીને મારવો,
દા. ત. જીવાત કે ઈયળની કમજોર-નબળી કડી કઈ ?
નબળી કડી એટલે જીવાત-ઈયળનું ઈંડું.
ઈંડા જ મારી નાખો તો ન રહેગી બાંસ ન બજેગી બાંસુરી.
ઈંડા જ મરી જાય કે નાશ પામે તો બચ્ચા જન્મે જ નહીં અને ઈંડા માંથી આવેલા બચ્ચાંથી મરચીને નુકસાન થાય નહીં,
પણ
કઈ જીવાત ક્યાં ક્યારે અને કેવી રીતે ઈંડા મૂકે તેનો અભ્યાસ કરવો પડે.
આ માટે રોજ ખેતર નું આવલોકન , આપણા બ્લોગ નું વાંચન , હવામાન ના બદલાવ માટે થર્મોમીટર જોતા શીખવું વગેરે કરવું પડે .
જો આટલું કરી ને ઈંડા જ મારી નાખો તો.......
વૈજ્ઞાનિક ખેતીમાં જો આપણી પાસે તાપમાન, હવામાન, ઉત્સ્વેદન એટલે કે હવામાં પાણી કેટલું ઉડી જાય છે તે જમીનનું તાપમાન કેટલું છે તે જમીનમાં ભેજ કેટલો છે તે માપવાના સ્વતંત્ર હવામાન વેધર સ્ટેશન ૩૭૦૦૦ થી ૪૫,૦૦૦ સુધીમાં પોતાની વાડી એ અપનાવી શકાય છે. વધુ વિગત માટે વાંચતા રહો આજની ખેતી બ્લોગ અથવા પોસ્ટ મુકાયા ની જાણ કરતી અમારી ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત
હવામાન માપક સાધનો થી હવામાનના બદલાવ થી આવતા રોગ, જીવાત, હિમ વર્ષા, ઝાકળ ની આગોતરી જાણકારી મળે છે તેના લીધે જંતુનાશક દવા, ફૂગનાશકના ઓછા ખર્ચે સારું- સમયસર નિયંત્રણનો લાભ મળે છે.
કયાં વાતાવરણ ને લીધે ક્યાં રોગ કે જીવાત આવવાની શક્યતા છે તે ની સમજણ અને જાણકારી મેળવવા વાંચતા રહો ટેલિગ્રામ ચેનલ -ખેતર ની વાત
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.