* મરચીના ઉભા પાકમાં વચ્ચે નિંદામણ માટે ક્યુ નિંદામણનાશક આવે છે ?

Tips & Information about Peppers - Gardening Know How

નિંદામણ એક મોટો કંટાળો છે , મજૂરો ની સમશ્યા છે એટલે કેમિકલ થી ઉભા પાક માં નિન્દામણનાશક છાંટીને પાકને નિંદામણ મુક્ત રાખી શકાય છે

મરચી ના ઉભા પાક માં પેરાકવોટ /ગ્રામેકક્ષોન નોન સિલેકટીવ નિંદામણ નાશક છે ,

ઉભા પાક માં છાંટવાનું હોય તો તેમાં એન્ટી ડ્રીફટ નોઝલ વાપરવી ફરજીયાત છે એટલે કે તેની ઝીણી જણ પણ ઉડેનહીં તેવી નોઝલ

કારણ કે જો છોડ ઉપર ઉડે તો છોડ પણ બળી જાય તેવું નોન સિલેક્ટિવ નિંદામણનાશક છે.

સ્પ્રે બુંદ બુંદ થવો જોઈએ હુંડ વાપરવું ફરજિયાત છે.

નોંધ : ગોળ પાન વાળા નિંદામણ માટે મરચી માં પોસ્ટ ઇમારજન્સ કોઈ ભલામણ નથી. ફેરરોપણી પછી ૧૦-૧૨ દિવસ આસપાસ ટરગાસુપર નો ઉપયોગ કરી લાંબા પાન વાળા નીંદણનુ નિયંત્રણ કરી શકશો


વધુ વિગત તમારા નજીકના એગ્રો વાળા ને પૂછો અને નિંદામણ નાશક વાપરતા પહેલા તેનું લિટરેચર ધ્યાન પૂર્વક વાંચો



0 comments