આપણને ખબર કેમ પડે કે મરચીમાં રોગ-જીવાત આવવાના છે? જાગતા રહેજો



Colud, rain, rainy, season, weather icon



મરચી ની ખેતી કરતા ખેડૂતે પોતે હવામાન ના બદલાવનો અભ્યાસ કરવો પડશે ,
મરચી માં આવતી ફૂગ હોઈ કે બેક્ટેરિયા , ચુસીયા જીવાત હોઈ કે કથીરી, નિમેટોડ હોઈ કે વાઇરસ બધા માં હવામાનની કઈ કઈ અસરના લીધે થાય છે તેનો અભ્યાસ કરવો પડશે ,

મિત્રો અભ્યાસ કરો, રોગનો ફેલાવો કેવા હવામાન માં વધે છે ?

જીવાત સંવનન કયા હવામાનમાં કરે અને ઈંડા પણ માં ક્યાં મૂકે ? પાનની ઉપર કે પાન માં ખાંચો કરીને કે પાન ની અંદર ?

કઈ જીવાતો વાયરસનો રોગ ફેલાય છે તે ખબર હોય તો મરચી ની ખેતી આબાદ થાય અથવા સારી થઈ શકે

રોગ અને જીવાત ને લીધે થતું નુકશાન મરચીના છોડ પર જોઈ શકો તેના માટે સ્કાઉટીંગ કરો , બિલોરી કાચ વસાવો અને સમયસર પગલાં લેશો તો આ વર્ષની મરચી ની ખેતી બદલાય જશે

મરચી ની માહિતી રોજ પ્રવીણ પટેલ ના બ્લોગ આજનીખેતી બ્લોગ માં ક્યારે મુકાશે ? તેની જાણ મેળવવા પટેલ એગ્રો ની ટેલિગ્રામની ખેતરની વાત ચેનલ માં જોડાઈ જાવ

0 comments