મરચીના પાકમાં પોષક તત્વોની ખામી જાણવા માટે ચિત્ર દ્વારા સમજીએ. આ ચિત્રનું અવલોકન કરી તમારી મરચીના પાન સાથે તેને સરખાવો અને અનુમાન કરો કે ક્યા પોષક તત્વોની ખામી છે. ઘણીવાર પોષક તત્વોની ખામી હોય છે પરંતુ તે લક્ષણો મરચી માં આવતા રોગ જીવાત ના નુકશાન જેવા હોય તો ઘણી વખત ભૂલ થી આપણે જંતુનાશક દવા છાંટી દેતા હોઈએ છીએ. આમ ખેતીમાં અવલોકન ખુબ અગત્યનું છે.
Advertisement
સ્ક્વેર એડ - 500/- 1 month
વાયરસ
રોગ
નિષ્ણાંતનું માર્ગદર્શન
POPULAR POSTS
Powered by Blogger.
0 comments