એન્થ્રેકનોઝ -મરચાની ડાઘી નો રોગ માટે રોગ લાગે ત્યારે વૈજ્ઞાનિકોની ભલામણ કરેલી દવા છાંટવાની ભલામણ છે.
રોગ કયારે લાગે તે ખબર હોઈ તો પાણી પહેલા પાળ બંધાય કારણકે રોગ દેખાયા પછી દવાના પરિણામો ઓછા મળે છે.
રોગકારક કેવા વાતાવરણમાં દેખા દે છે તે જાણો ત્યારે નીચેની દવાનો ફરતો ફરતો પ્રયોગ કરી શકો. આપણી ટેલિગ્રામ ચેનલ ખેડૂતોનું સાથી છે કારણ કે મરચી ની ખેતીની પુરી જાણકારી પહેલાથી આપણે જણાવતા રહ્યા છીએ
દવાના નામ નોંધો ,
0 comments