પીએસએપી ખાતર થી મરચીની ફિઝિયોલોજીમાં શું લાભ થાય ?







ઓછા  વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો 

પી એસ એ પી ખાતર ના લીધે મરચીના પાન પહોળા અને છોડ માં નવો વિકાસ જોવા મળે
પી એસ એ પી ખાતર ના લીધે મરચી તંદુરસ્ત અને જુસ્સાવાળી થઇ જાય
પી એસ એ પી ખાતર ના લીધે છોડ માં ફૂટ અને ફાલ ની સંખ્યા વધે છે
પી એસ એ પી ખાતર થી લીલા મરચા નો ઉતારો વધે કારણકે ફળ નું વજન વધે
પી એસ એ પી ખાતર થી રોગ જીવાત મારે નહિ પણ છોડ ની પ્રતિકારશક્તિ વધે , છોડ મજબૂત બને
પી એસ એ પી ખાતર થી છોડ વાતાવરણીય આઘાતો સામે લાડવા સક્ષમ બને તેથી છોડ વધુ ઉપજ આપે
પી એસ એ પી ખાતર વાયરસ કે કુક્ડની દવા નથી પણ સામે લાડવાની શક્તિ મળે એટલે છોડ નવી ફૂટ કાઢે .



પીએસએપી PSAP ખાતર એક નવા પ્રકારનું ખાતર છે , વધુ વિગત માટે અને ઓનલાઇન મંગાવવા માટે ફોન કરો રાજકોટ 9825229766 પટેલ એગ્રો સીડ્સ












0 comments