મરચીના ભાવ મળવા આપણા હાથમાં નથી
આપણા હાથમાં શું છે ?
આપણી હાથમાં છે મરચીની કાળજી અને આપણી મરચીમાંથી ઉપજ વધુ મેળવવા આપવા જરૂરી પોષણ આપવાનું પ્લાંનિંગ
તમારી બાજુના છગનભાઈએ પણ તમે વાવી છે તે સેમ જાત અને બંને એ એક એકરની મરચી કરી છે , ધરું અને ફેરરોપણી પણ એકજ દિવસે કરી છે ,
તમે રોજ આંટો મારીને સામાન્ય દવા દ્વારા સારું નિયંત્રણ સમયસર કર્યું છે , તમને ખબર છે કે એક ટન સૂકા મરચા કરવા કેટલું પોષણ આપવું પડે તે તમે ક્રમે ક્રમે આપો છો એટલે તમારી મરચી છગનભાઇ કરતા સારી છે
કારણ તમે પોષણનું મૂલ્ય બરાબર સમજો છો , નવા નવા ખાતરો જેવાકે પીએસએપી નો સમયસર પ્રયોગ કરી તમે મરચીની ખામશી કરી છે
છગનભાઇ કરતા તમારે મરચાના મણિકા વધુ થાય તો તેજીનો લાભ કોને મળશે ?
ભાવની એંસીતૈસી વીઘે સારી ક્વાલિટીની ઉપજ વધુ થાય તે જીતે
PSAP ડબલ ફાર્મર ઇન્કમ કેટલોગમાં દર્શાવ્યા પ્રમાણે PSAP સંશોધક શ્રી પ્રશાંત નાન્કદીરકાર કહે છે કે PSAPના સારા પરિણામો મેળવવા માટે નીચેના મુદ્દાનું ધ્યાન રાખો.
- એક લીટર પાણીમાં માત્ર 6 થી 8 ગ્રામ PSAP નાખો.
- PSAP નો સ્પ્રે વહેલી સવારે અથવા સાંજના ૪ વાગ્યા પછી કરો.
- PSAP નો સ્પ્રે કરો ત્યારે વાતાવરણીય તાપમાન ૩૦ સેન્ટીગ્રેડ થી ઓછું હોય તે જુઓ
- PSAPનો સ્પ્રે કરો ત્યારે નોઝલ સારી વાપરો જેથી સ્પ્રે એકદમ જીણો થાય અને છોડને પુરેપુરો ભીંજાવો.
- PSAP છાંટ્યા પછી ૨ કલાક પહેલા અને પછી વરસાદ કે ઝાકળ ન હોય તે સારી વાત છે.
- PSAPનો છંટકાવ વખતે પુરતા પાણીનો વપરાશ કરો. ફાલ અવસ્થાએ એકરે ૨૦૦ લીટર પાણીનો વપરાશ કરવો જરૂરી છે,ટૂંકમાં છોડ બરાબર કવર થાય તેમ છાંટો .
- PSAPના છંટકાવ ૧૫ થી ૨૫ દિવસના અંતરે અથવા જરૂરિયાત મુજબ વહેલા પણ કરવા જોઈએ.
વધુ માહિતી માટે 9825229766
આપણે મરચીના પાકમાં પોષણ ન્યુટ્રીશન - છોડની તંદુરસ્તી - મૂળની તંદુરસ્તી - છોડની પ્રતિકાર શક્તિ કે સાચું ખાતર અને સૂક્ષ્મતત્વોની જરૂરિયાત સાથે જમીનના પી એચ પર ધ્યાનજ નથી આપતા પછી કહીયે છીએ કે ઉત્પાદન નથી મળતું .ગોળ નાખો એટલું ગળ્યું થાય . જો આના પર ધ્યાન આપીયે અને સાથે સાથે છોડની આસપાસના હવામાનના વિપરીત આઘાત સામે પણ છોડ ટક્કર જીલે અને પ્રતિકારક રહે તેવું કરીયે તો એક એક છોડ ભરપૂર ફાલ આપી સુંડલા ભરી દે .
જો આ રસી મુકીયે તો આપણા દવાના સ્પ્રે જ ઘટી જાય, દવાના સ્પ્રે ઘટે તો આપનો ખર્ચ પણ ઘટી જાય અને મિત્રો જો ખર્ચ ઘટે તોજ નફો વધે.
આ નવી શોધ એટલે PSAP અથવા પોટેશિયમ મોલેક્યુલ કેવી રીતે કામ કરે તો તેનો જવાબ છે મરચીના પાન પહોળા અને ઘાટ લીલા જોવા મળે, છોડમાં નવો વિકાસ અને જુસ્સો જોવા મળે , ફૂટ અને ફાલની સંખ્યા વધે,મરચાનો ઉતારો વધે ફળનું વજન વધે,છોડ પ્રતિકારક અને મજબૂત બને, છોડ વાતાવરણીય આઘાતો સામે લડે એટલે વાયરસ કે કુક્ડ વાળા છોડ પણ નવી ફૂટ કાઢે .
સ્પ્રે ઘટે તો ખર્ચ બચે ને ખર્ચ બચે તો નફો વધે
PSAP નો અખતરો એક વીઘા માં કરીને જુવો , ચાલો એક વીઘા માં નહિ અર્ધો વિઘો PSAP ને આપો ને દર 20 દિવસે PSAP નો સ્પ્રે કરો અને પછી જુવો કે શું બદલાવ આવે છે ? તમારા ખર્ચાળ દવાના કેટલા સ્પ્રે ઘટે છે ? રોગ જીવાત કેટલા ઓછા આવે છે ?
જોજો એમ નહિ માની લેતા કે PSAP કુક્ડને કે જીવાતને મારે છે ? ના , તે રોગ જીવાત કે કુક્ડની દવા નથી તે તો છોડનું નવીન પ્રકારનું પોષણ છે - છોડની સંરક્ષણ રસી છે
PSAP એટલે = પોટેશિયમ સોલ્ટ ઓફ એકટીવ ફોસ્ફરસ ,
વધુ વિગત માટે 9825229766
તમે જો ગયા વર્ષે મરચીમાં PSAP ખાતરનો સફળ પ્રયોગ કર્યો હોઈ તો તમારા પરિણામો તમારા પાડોશીને કહો ભલેને તે પણ ઉપજ મેળવે , જ્ઞાન વહેંચવાથી વધે છે ,
આપણે જે દવા કે જંતુનાશક કે ખાતરના પ્રયોગો કર્યા હોઈ અને સારા અસરકારક પરિણામ મળ્યા હોય તો તે આપણે બીજાને પણ જણાવીએ , આપણી સફળતા બીજાને પણ કહીયે , ચાલો જીતો જિતાડો અપનાવીએ
PSAP ખાતર ના ગયા વર્ષના પરિણામો એ ઘણા મિત્રોએ વધુ વજનદાર લીલા મરચાની ભારી મેળવીને ગયા વર્ષની લીલામરચાંની તેજીનો લાભ લીધો હતો તે બધા આ વર્ષે PSAP ખાતર અત્યારથીજ ખરીદી રહ્યા છે ,
અને જેમણે સૂકા મરચાની ઊંચી ક્વાલિટીનો માલ માર્કેટમાં વેચ્યો અને તેને યાર્ડમાં સૌથી ઉંચા ભાવ મળ્યા ત્યારે કહેતા હતા કે PSAP ઉત્તમ ખાતર છે કે જેને લીધે મરચાની ક્વાલિટી અને મરચાના ખોખાનું વજન સારું મળ્યું હતું ,
ગયા વર્ષે PSAP ખાતર મરચી ઉગાડતા ખેડૂતોને શરૂઆતમાં મોંઘુ લાગતું હતું પણ જયારે લીલા મરચાની તેજી નો કે સૂકા માર્ચના વજન અને ક્વાલિટી ને લીધે ઉંચા ભાવ મળ્યા ત્યારે માન્યા હતા કે PSAP ખાતર નવીન ખાતર છે .
તમારે લીલા વેચવા હોય કે સૂકા PSAP ખાતરનો પ્રયોગ પહેલાથીજ કરો, મણિકા વધારો , આજથીજ 75 થી 100 ગ્રામ પ્રતિ પમ્પ નો છટકાવ નિયમિત શરું કરો , એવું લાગે તો એક વીઘામાં પ્રયોગ કરો અને જુવો કે મરચીની અંદર કેવી પ્રતિકારશક્તિ આવે છે
વધુ વિગત માટે 9825229766
મરચી માં આવતા વિવિધ રોગો અને જીવતો સામે જતુંનાશક દવા નો ખુબ મોટો ખર્ચ થાય છે તે ઘટાડવો કેવી રીતે ?
આ પ્રશ્ન ના જવાબ માં કહેવાનું કે આપણે મરચી ની ખેતી માં આવતા રોગો અને જીવાત માટે ઘણીવાર અઠવાડિયે એક વાર દવા તો ક્યારેક તો અઠવાડિયે બે વાર જતુંનાશક ના છંટકાવ કરીયે છીએ , રોગ કે જીવાત કાબુમાં લાવવા માટે વેપારી પણ એક નહિ બે નહિ પાંચ પાંચ દવા ના ડબલાં આપે છે તો ક્યારેક પરિણામ મળે છે તો ક્યારેક નથી મળતું તો કરવું શું ? બધા મરચી ઉગાડનાર અને દવાના વેપારીનો પણ આ સળગતો સવાલ છે ?
કરવું શું ?
આપણે રોગ , જીવાત , વાયરસને ટાર્ગેટ બનાવીને કાર્ય કરી રહ્યા છીએ એટલે કે ખેતર માં દેખાય તેને ઠાર કરોની નીતિ અપનાવીએ છીએ . રોગ જીવાત દેખાય એટલે પગલાં લેવા દોડીએ છીએ.આપણે કેવું હવામાન થાય ત્યારે કયો રોગ આવવાની શક્યતા વધે છે તે જાણતા નથી
થ્રિપ્સ થી પાંદડા વાટકા થયા દોડો દવા લેવા
પાંદડા ખરે છે , પાટલા માં પાંદડા ખરેલા દેખાય છે દોડો દવા લેવા
અમુક અમુક છોડ માં એકાદ ડાળી સુકાયેલી અને નમી ગયેલી દેખાય છે દોડો દવા લેવા
છોડ ઉભે ઉભો સુકાય છે દોડો દવા લેવા
અમુક ખેડૂતો તો આ બધું થાયને છોડ સાવ ખલાસ થય જાય ત્યારે દોડે
બોલો આ બધા ખેડૂતો શું કરે છે ? કેટલા મોડા પડે છે ? રોગ , જીવાત આવ્યા પછી કેટલો સમય વીતી ગયો પછી આ સારવાર કરે છે ? શું કરવું ?
મરચીની ખેતીનું અત થી ઇતિ માહિતી મેળવવવા માટે કૃષિ નિષ્ણાંત ના સંપર્કમાં રહો , ખેતરની વાત ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાવ , વાડીયે એક થર્મો મીટર વસાવી લો , ગુગલ વેધર જોતા રહો .
ચાલો આ વર્ષની મરચીની ખેતી બદલી નાખીએ .....
ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ એટલે મરચીના બધું ઉત્પાદન માટે કૃષિનું વિજ્ઞાન
>
મરચી માટે PSAP રસી ની શોધ
મરચીએ લાંબા ગાળાનો 240 થી વધુ દિવસનો પાક છે એટલે
માનો કે
દર અઠવાડિયે દિવસે ક્યારેક ત્રીજા દિવસે આપણે કોઈને કોઈ દવા કે ફુગનાશક કે ખાતરનો છંટકાવ કરીયે છીએ , એટલે કે મરચી પાકે ત્યાં સુધીમાં મિનિમમ 15 થી 20 વખત દવા છાંટતા હોઇશુ
શરુમાં ઓછા પમ્પ જોઈએ તો જેમ જેમ મરચીના છોડનો ઘેરાવો
વધ્યો તેમ તેમ પમ્પની જરૂરિયાત વધે ,
મરચીમાં વાતાવરણના બદલાવ વખતે રોગ જીવાતનો એટેક આવતો હોય છે આવા વખતે એટલે કે વાતાવરણ પરિવર્તન વખતે ખાસ PSAP ની રસી આપવી જોઈએ તો મરચી આઘાત માંથી બચી જાય છે .
PSAP છાંટવાથી મરચાનું વજન અને કવોલિટી સારી બને છે એટલે
તો મહારાષ્ટ્રના અને ગોંડલના ખેડૂતો વાપરે છે
આપણે જંતુનાશક અને ફુગનાશકના ખર્ચ માં PSAPના લીધે જે બચત થશે
તે વધારામાં
PSAP મરચીનું ઉત્પાદન વધારે છે , જંતુનાશકનો ખર્ચ ઘટાડે છે અને મરચીની ક્વાલિટી સુધારે છે . વધુ વિગત માટે 9825229766
મરચી ઉગાડનાર ખેડૂતો સારા સમાચાર ક્યારે ગણાય ?
જયારે તેની મરચી તંદુરસ્ત હોય ,
મરચીની સારી જાત વાવી હોય ,
મરચી ની ઉપજ વધુ મળે તેવા ખાતરો ના પ્રયોગ વિશેની ખબર હોય
મરચીના ઉત્પાદન વધુ લેવા યુરિયાનો પ્રયોગ એટલે નાઇટ્રોજનનું પ્રમાણ વધુ ના થાય તે જોવું
કોઈ કહે અમારું આ ખાતર વાપરો
કોઈ કહે અમારું ઓર્ગનિક ખાતર વાપરો
કરવું શું ?
ઉપજ વધારવી છે પણ ખોટું ખાતર વપરાય જાય તો પણ જોઈએ તેટલો ફાયદો થાય નહિ
તમારી મરચી જમીનમાંથી તમે આપેલું ખાતર મેળવે છે તે મૂળ મજબૂત હોવા જોઈએ
મરચી નબળી હોઈ તો મૂળના સારા વિકાસ માટે મરચીના થડે થડે ઝાયટોનિકસનું ડ્રેનચિંગ કરો
મરચીના મૂળ જ એવા હોય કે જે ખાતર આપો કે તે સીધું આપણા મરચાનું વજન વધારે
પીએસએપી નવા ખાતર વિશે જાણી રાખો
એક વિશિષ્ટ પ્રકારનું નવું મોલેક્યુલ કે જેમાં આપણે જોઈએ છે તે પોટેશિયમ અને એક્ટીવ ફોસ્ફરસ છે. પીએસએપી એ ટોનિક નથી પરંતુ છોડને રક્ષણ આપતું ખાતર છે. વધુ વિગત માટે મોબાઇલ કરો - 9825229766
પીએસએપીના પ્રયોગ પછી છોડમાં શું થાય છે ?
૧. છોડ જીવાત અને રોગ સામે ન છાંટેલા છોડ કરતા 70% જેટલો અલગ પડે છે
૨. પાન લીલા , પહોળા અને તંદુરસ્ત થાય છે.
૩. નવી ફૂટ સાથે પુષ્કળ ફળ લાગતા રહે છે.
૪. મરચીના છોડમાં લાગેલા મરચાનું વજન વધે છે
પીએસએપી વાપરવું ક્યારે ?
1. મરચીમાં ફૂલો આવવાનું શરુ થાય ત્યારથી મરચા લાલ થાય ત્યાં સુધી
તમારા મિત્રોને પણ આપણી ટેલીગ્રામ ચેનલમાં જોડો અને તેને પણ આ નવા સમાચાર આપો
ઓછા વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો
પી એસ એ પી ખાતર ના લીધે મરચીના પાન પહોળા અને છોડ માં નવો વિકાસ જોવા મળે
પી એસ એ પી ખાતર ના લીધે મરચી તંદુરસ્ત અને જુસ્સાવાળી થઇ જાય
પી એસ એ પી ખાતર ના લીધે છોડ માં ફૂટ અને ફાલ ની સંખ્યા વધે છે
પી એસ એ પી ખાતર થી લીલા મરચા નો ઉતારો વધે કારણકે ફળ નું વજન વધે
પી એસ એ પી ખાતર થી રોગ જીવાત મારે નહિ પણ છોડ ની પ્રતિકારશક્તિ વધે , છોડ મજબૂત બને
પી એસ એ પી ખાતર થી છોડ વાતાવરણીય આઘાતો સામે લાડવા સક્ષમ બને તેથી છોડ વધુ ઉપજ આપે
પી એસ એ પી ખાતર વાયરસ કે કુક્ડની દવા નથી પણ સામે લાડવાની શક્તિ મળે એટલે છોડ નવી ફૂટ કાઢે .
પીએસએપી PSAP ખાતર એક નવા પ્રકારનું ખાતર છે , વધુ વિગત માટે અને ઓનલાઇન મંગાવવા માટે ફોન કરો રાજકોટ 9825229766 પટેલ એગ્રો સીડ્સ