PSAP ખાતર અનુભવ જાણો








મિત્રો ,

આપણે પીએસએપી ખાતર ના પ્રયોગો કરી રહ્યા છીએ જેમાં સફળતા મળી છે

તમે જો પ્રયોગ કર્યો હોઈ તો તમારા પરિણામો પણ અમને મોકલો , જો આપણે બધા સફળ થઈશુ તો આપણી મરચીમાં પ્રતીકારકતા વધશે તો ઉત્પાદન વધારે લઇ ને સારા ભાવ મેળવી શકીશુ 



પી એસ એ પી ખાતર ના લીધે મરચી ના પાન પહોળા થયા, છોડ માં નવો વિકાસ થયો
પી એસ એ પી ખાતર ના લીધે મરચી તંદુરસ્ત અને જુસ્સાવાળી થઇ ગઈ
પી એસ એ પી ખાતર ના લીધે છોડ માં ફૂટની સંખ્યા વધી રોગ જીવાત ઓછી થઇ - જુવો છોડ
પી એસ એ પી ખાતર વાપર્યા પછી પાંચમાં દિવસે જ નવી ફૂટ થઇ. તથા જુના પાનમાં પણ ગ્રીનરી થઇ ગઈ.

મરચી  જોઈને તમને સમજાય જશે કે પી એસ એ પી ખાતર ખરેખર મરચીના પાકની રસી છે

વધુ વિગત માટે 9825229766 ફોન કરો અથવા PSAP ના પરિણામો જાણવા PSAP લખી વોટ્સએપ કરો 



0 comments